ભરૂચ અંકલેશ્વર: GIDCમાં આવેલ આઈ.સી.એલ.કંપનીમાં ઊંચાઈ પરથી નીચે પટકાતા કામદારનું મોત GIDC માં આવેલ ICL કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતો કામદાર નીચે પટકાતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પાનોલીની ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થવાનો મામલો, ટૂંકી સારવાર બાદ કામદારનું મોત પાનોલી GIDCમાં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું. By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં કામદારનું બેદરકારીના કારણે મોત,પોલીસે તપાસ શરૂ કરી નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે. By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારનું મોત,GIDC પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારને સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજયું હતું By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસામાં બિલ્ડીંગના ત્રીજા માળની પેરાફિટ તૂટવાની ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકના 25 દિવસથી જીવન મરણ વચ્ચે ઝોલા..! By Connect Gujarat 21 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : મોડાસાની ફોર સ્ક્વેર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો, ચોથા માળેથી પટકાતા શ્રમિકનું મોત... અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા. By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCમાં આવેલ અમસલ કંપનીમાં પડી જતા કામદારનું સારવાર દરમ્યાન મોત,પોલીસે તપાસ શરૂ કરી જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 12 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની સામાજિક સંસ્થાનો સેવાયજ્ઞ, લોકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે. By Connect Gujarat 15 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: કોંગ્રેસના કાર્યકરોએ અદાણી મામલે કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી અટકાયત શહેર કોંગ્રેસ દ્વારા અદાણીના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયા હતા By Connect Gujarat 06 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn