અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા