યુક્રેન રાષ્ટ્રપતિના સલાહકારે ચંદ્રયાન-3ની ઉડાડી મજાક, ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યાં.....
ભારતના નેતૃત્વમાં આયોજિત G20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યા
ભારતના નેતૃત્વમાં આયોજિત G20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યા
સુદાનમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દેશ પર નિયંત્રણ મેળવવા માટે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ અટકી રહ્યો નથી.
આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) રાત્રે આવેલા વિનાશક ભૂકંપમાં જાન-માલનું મોટું નુકસાન થયું છે.
વિસ્ફોટોથી કિવ અને તેનો વિસ્તાર લગભગ બે કલાક સુધી હચમચી ગયો હતો અને શહેરના કેટલાક મધ્ય જિલ્લાઓ પર ડ્રોનનો કાટમાળ પડ્યો
ભારત સામેની મેચ પહેલા જ પાકિસ્તાને પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હીમાં શાનદાર રીતે ચાલી રહેલા G20 સમિટ (G20 સમિટ દિલ્હી)નો આજે બીજો અને છેલ્લો દિવસ છે.
સિંગાપૂર અને મલેશિયા ફરવા જવું કોને ના ગમે.. જો આપ ઓછા બજેટમાં સીંગાપુર અને મલેશિયાની ટ્રીપ કરવા માંગો છો તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે.