નર્મદા : એકતાનગર ખાતે વિશાળ જનમેદની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરશે
એકતાનગર સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મોટી જનમેદની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
એકતાનગર સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મોટી જનમેદની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
પૂર્વે કેન્દ્રીય ડેરી વિકાસ અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલા, રાજ્ય કક્ષના મંત્રી દેવા માલમ ખેડૂતો સાથે શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા દ્વારા આગામી 21મી જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે અનોખી રીતે યોગનું આયોજન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.
21મી જુનના દિવસે ઉજવાય છે વિશ્વ યોગ દિવસ, યોગ દિવસને અનુલક્ષી લાકડામાંથી વિશેષ કૃતિ બનાવી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને કર્યા યોગ, યોગ-પ્રાણાયામમાં તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી જોડાયા.