કચ્છ : મધ્યરાત્રીએ 5ની તીવ્રતાનાં ભૂકંપથી સ્થાનિકોમાં ભય,ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઉંઘ ઉડાડી દીધી હતી
કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઉંઘ ઉડાડી દીધી હતી
કચ્છના ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતે પીજીવીસીએલનું લાઈટ બિલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ છેલ્લા પાંચ દિવસથી બંધ કરી દેવામાં આવી છે.
માધાપરના યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડની ખંડણી માંગી મરવા મજબુર કરવાના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી મનિષા ગોસ્વામીના પતિ ગજ્જુગીરી