જામનગર : ગુરુનાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે શીખ સમાજ દ્વારા પ્રભાતફેરી યોજાય...
ગુરુનાનક જયંતિ સુધી શીખ સમાજ દ્વારા ગુરુદ્વારા ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુરુનાનક જયંતિ સુધી શીખ સમાજ દ્વારા ગુરુદ્વારા ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાની સાદગી માટે હરહમેશ જાણીતા છે ત્યારે તેઓએ પોતાના પરિવાર સાથે વૃધ્ધાશ્રમ અને અંધાશ્રમમાં દિવાળીની ઉજવણી કરી હતી
યુવતીઓએ ચિરોડી કલરમાંથી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવી પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા
દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની વિવિધ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે
ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ આરોગવાની ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક પુરુષ 12 લાડુ અને મહિલા 9 લાડુ આરોગી વિજેતા થયા
જામ સાહેબ દ્વારા ખાસ દુનિયાની એકમાત્ર વિન્ટેજ મરસિડિસ કાર સાથે સ્ટેટ રાજવીની 3 અન્ય વિન્ટેજ કારનો કાફલો તેમના સ્વાગત માટે મુકાયો હતો.
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..