ભરૂચ: R&B વિભાગ દ્વારા કોલેજ રોડ પર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય, દબાણકારોમાં ફફડાટ
ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.
ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવો ઝુંબેશ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.
અંકલેશ્વર ઔદ્યોગિક વરસાતના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપના પગલે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે.