જૂનાગઢ:ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં સ્વયં ભગવાન પણ સંન્યાસીનું રૂપ લઈને આવતા હોવાની માન્યતા
જન્મોજન્મના પાપોથી મુક્તિ આપતી પરિક્રમાનો મહિમા અનેરો રહ્યો છે,ત્યારે આ પ્રસંગે મહંત હરિગીરી બાપુએ અન્નક્ષેત્રોના સેવાભાવીઓ તેમજ ભાવિકોને શુભેચ્છા પાઠવી