ભરૂચ:કંબોઇમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોનો સાગર છલકાયો સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક
કંબોઇના નયનરમ્ય દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તો ઉમટી પડ્યા
કંબોઇના નયનરમ્ય દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તો ઉમટી પડ્યા
મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી સ્થિત કાળી માતા શિવ મંદિર ખાતે પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેરમાં મહાશિવરાત્રીના પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મકતમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યું હતું.......
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી
મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું......
દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસર 'હર હર મહાદેવ' ના નાદથી અને 'જય નાગેશ્વર' ના ગુંજારવથી ગાજી ઉઠ્યું
ગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના પાવન સાનિધ્યમાં 108થી વધુ દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. તમામ દીક્ષાર્થીઓએ સંસારિક જીવનનો ત્યાગ કરી સનાતન ધર્મના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી
ભાંગની પ્રસાદી ગ્રહણ કરવા ભકતોની લાંબી કતાર જોવા મળી હતી. ભગવાન શંભુની આરાધના સાથે ભક્તોએ ભગવાનની પ્રસાદી સ્વરૂપ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી..
દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની આજરોજ ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચમાં આવેલા વિવિધ દેવાલોમાં પણ મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા