અંકલેશ્વર: શાંતિનગર વિસ્તારમાં વિકૃત હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી..
અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં રેલ્વે લાઇનને અડીને આવેલી ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી..
ખરોડ - બાકરોલ રોડ પર મસ્જિદ નજીક ખુલ્લા પટમાં ખેતરમાં ઝાડ પાસે મૃતદેહ પડ્યો હતો.ડી કમ્પોઝ હાલતમાં મળેલા મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની....
તરવૈયાઓએ ચારેય મૃતદેહને જોતા દોરડાથી બાંધીને નદી કિનારે લઈ આવ્યા
ફરજ પરના તબીબે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી
મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
મહિલાની દફનવિધી છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ જ કરવામાં આવતા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.