SOU જવાનો માર્ગ બનશે મોકળો : કરજણ-ચોરંદા-માલસર અને જંબુસર-કાવી રેલ્વે ટ્રેકનું કરાશે ગેજ કન્વર્ઝન
SOU જવા માટે વૈકલ્પિક રેલ માર્ગની વર્ષોથી હતી માંગ, રેલ મંત્રાલય દ્વારા માલસરના રહીશોની માંગ સ્વીકારાય.
SOU જવા માટે વૈકલ્પિક રેલ માર્ગની વર્ષોથી હતી માંગ, રેલ મંત્રાલય દ્વારા માલસરના રહીશોની માંગ સ્વીકારાય.
ડાંગના નાયગ્રા તરીકે વોટર ફોલ ઓળખાતો ગીરાધોધ, ચોમાસાની સિઝન દરમ્યાન પ્રવાસીઓની પહેલી પસંદ.
મેઇન્ટેનન્સના નામે સી-પ્લેનની સેવા 2 વર્ષથી બંધ, લોકપ્રિય બનેલા અટલ બ્રિજના કાચમાં તિરાડો.
ગ્રામ્ય વિસ્તારની બહેનો પગભર બને તે માટે સરકાર દ્વારા સખી મંડળની યોજના અમલમાં મુકવામાં આવી છે.
સાબરકાંઠાના જિલ્લાના પોશીના જંગલોને હરિયાળા રાખવા માટે આશરે 70 હેક્ટર જેટલા વિસ્તારમાં ડ્રોન દ્વારા બીજ અને સિડબોલનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ગર્ગ પરિવારના ચાર સભ્યો મનાલી ફરવા માટે ગયા હતા.જો કે આ પરિવારે ભૂ સ્ખલન અને વરસાદ વચ્ચે 52 કલાક કારમાં જ ગુજારવા પડ્યા હતા. પરિવારની આંખો સામે મોત સતત ઝઝૂમી રહ્યું હતુ.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાક પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.