અંકલેશ્વર ની કાપોદ્રા ગામની ખાડીમાં જળચર જીવોના શંકાસ્પદ મોત થી ચકચાર

New Update
અંકલેશ્વર ની કાપોદ્રા ગામની ખાડીમાં જળચર જીવોના શંકાસ્પદ મોત થી ચકચાર

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની ખાડી માં જળચર જીવો ટપોટપ મોત ને ભેટતા શંકાસ્પદ ઘટના અંગે ગ્રામજનો માં રોષ ભભૂકી ઉઠયો હતો.

Advertisment

b1a8281c-2a8f-422a-b0d2-7ee10d58dfe3

અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાંથી પસાર થતી પાણી ની ખાડી માં મૃત માછલીઓ મળી આવતા ગ્રામજનો એ ખાડી માં પ્રદુષિત પાણી ભળી ગયા હોવાની ફરિયાદ કરી હતી.

આ ઘટના અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ ની કચેરીમાં જાણ કરવામાં આવતા જીપીસીબી ના અધિકરીઓ એ ખાડી ના પાણી ના નમૂના લઈને પુથ્થકરણ માટે રવાના કર્યા હતા.

Advertisment