જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ સાયબર ગુન્હાઓ પણ વધી રહ્યા છે. જેમકે હેકિંગ, સાયબર એટેક, અને સાયબર ફ્રોડ જેવા સાયબર ક્રાઈમ નું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ સાથે સૌથી મોટી ચિંતાનો વિષય છે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટીપ્પણી કરી કોઈ સમાજ કે ધર્મ કે વ્યક્તિને ટાર્ગેટ કરી હિંસા ભડકાવી. ત્યારે ગુજરાત સાયબર સેલ હવે સક્રિય થયું છે. અને સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી પર કાર્યવાહી કરવાનો આદેશ આપતા 6359627142 વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મ કે જાતિ વિરુદ્ધ પોસ્ટ મુદ્દે વોટ્સએપ પર માહિતી આપી શકે છે તેવુ સૂચિત પણ કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ તથા ઓનલાઇન બેન્કિંગ નું ચલણ વધી રહ્યું છે. તો દરરોજ સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલી ઘટનાઓ પણ ઘટી રહી છે. જો કે, જ્યારે આપણી સાથે ક્યારેય આવું બને છે, તો જાણકારી ના અભાવે આપણે છેતરપિંડી કરતા લોકો વિરુદ્ધ એક્શન લઈ શકતા નથી. ત્યારે આવા સમયે અમુક એવી રીત છે, જેમાં આપ મીનિટોમાં ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે સૌથી પહેલા સાઈબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. તેના માટે સત્તાવાર પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જવાનું રહેશે.જેવું કોઈની સાથે સાયબર ફ્રોડ થયો છે, તો 1930 નંબર પર ફોન લગાવો, તો આપની સાથે જે ફ્રોડ થયું છે, તેના વિશે માહિતી લેવામાં આવશે. જેમ કે, ક્યાં અકાઉન્ટમાંથી રકમ કપાઈ છે, ફ્રોડ કેવી રીતે થયું. કેટલી રકમ કપાઈ, ત્યાંથી તેની તપાસ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. આમ આવી રીતે આપની રકમ આપી આવી શકે છે. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.
ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે પોસ્ટ કરતા પહેલા ચેતી જજો, ગુજરાત સાયબર સેલ સક્રિય વોટ્સઅપ નંબર જાહેર કર્યો,જાણો સંપૂર્ણ વિગત
જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ સાયબર ગુન્હાઓ પણ વધી રહ્યા છે. જેમકે હેકિંગ, સાયબર એટેક, અને સાયબર ફ્રોડ જેવા સાયબર ક્રાઈમ નું પ્રમાણ સતત વધી રહ્યું છે.
જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. તેમ સાયબર ગુન્હાઓ પણ વધી રહ્યા છે. જેમકે હેકિંગ, સાયબર એટેક, અને સાયબર ફ્રોડ જેવા સાયબર ક્રાઈમ નું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ સાથે સૌથી મોટી ચિંતાનો વિષય છે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટીપ્પણી કરી કોઈ સમાજ કે ધર્મ કે વ્યક્તિને ટાર્ગેટ કરી હિંસા ભડકાવી. ત્યારે ગુજરાત સાયબર સેલ હવે સક્રિય થયું છે. અને સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી પર કાર્યવાહી કરવાનો આદેશ આપતા 6359627142 વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મ કે જાતિ વિરુદ્ધ પોસ્ટ મુદ્દે વોટ્સએપ પર માહિતી આપી શકે છે તેવુ સૂચિત પણ કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ડિજિટલ તથા ઓનલાઇન બેન્કિંગ નું ચલણ વધી રહ્યું છે. તો દરરોજ સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલી ઘટનાઓ પણ ઘટી રહી છે. જો કે, જ્યારે આપણી સાથે ક્યારેય આવું બને છે, તો જાણકારી ના અભાવે આપણે છેતરપિંડી કરતા લોકો વિરુદ્ધ એક્શન લઈ શકતા નથી. ત્યારે આવા સમયે અમુક એવી રીત છે, જેમાં આપ મીનિટોમાં ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે સૌથી પહેલા સાઈબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. તેના માટે સત્તાવાર પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જવાનું રહેશે.જેવું કોઈની સાથે સાયબર ફ્રોડ થયો છે, તો 1930 નંબર પર ફોન લગાવો, તો આપની સાથે જે ફ્રોડ થયું છે, તેના વિશે માહિતી લેવામાં આવશે. જેમ કે, ક્યાં અકાઉન્ટમાંથી રકમ કપાઈ છે, ફ્રોડ કેવી રીતે થયું. કેટલી રકમ કપાઈ, ત્યાંથી તેની તપાસ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. આમ આવી રીતે આપની રકમ આપી આવી શકે છે. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.
અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત
ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. ગુજરાત | અમદાવાદ |
અમદાવાદના ચંડોળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનનો બીજો તબક્કો થશે શરૂ
ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. ગુજરાત | અમદાવાદ | સમાચાર |
અમદાવાદ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, શહેરમાં તિરંગા યાત્રા પણ યોજાય...
અમિત શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્ર અર્પણ કરવા સહિત લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત
અમદાવાદમાં પાલતુ શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરતાં ગંભીર ઘાયલ,સારવાર દરમિયાન બાળકીનું મોત
અમદાવાદમા હાથીજણમાં એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી. સમાચાર
અમદાવાદ: નિકોલમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની બાઈકની ચાવીથી હત્યા
અમદાવાદમાંથી વધુ એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે અન્ય યુવકની સરાજાહેર હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. સમાચાર
તથ્ય પટેલના 7 દિવસના જામીન મંજૂર, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાખ્યા હતા
એક વર્ષ અગાઉ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ગુજરાત | સમાચાર
દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા!
અંકલેશ્વર: જયાબહેન મોદી કેન્સર હોસ્પિટલમાં 4D સીટી સ્ક્રેન સિસ્ટમનું અનુદાન અપાયું
ભરૂચ: કૅચ ધ રેઇન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રથમ તબક્કો, ૩૪૬ કાર્ય પ્રગતિ હેઠળ-૨૩૨ કાર્ય પૂર્ણ
ગુજરાતમાં 3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત,કચ્છથી લઇ દાહોદ સુધી તડામાર તૈયારીઓ શરૂ
અંકલેશ્વર: બિન અધિકૃત રીતે બીડી અને તમાકુનું વેચાણ કરતા 2 સ્ટોર માલિકો સામે પોલીસની કાર્યવાહી, રૂ.82 હજારનો મુદ્દામાલ જપ્ત