વિદેશીઓની સાયકલ યાત્રા : સાબરમતીથી દાંડી સુધી નીકળેલી સાયકલ યાત્રા આવી પહોચી નવસારી

Update: 2019-12-22 11:58 GMT

ગાંધી વિચારો માત્ર આપણાં દેશ પૂરતા સીમિત નથી, એતો સાત સમુદ્ર પાર પણ પોતાનું વર્ચસ્વ જમાવી રાજ કરી રહ્યા છે. જેના

ઉદાહરણરૂપે અમેરિકા, આબુધાબી, લંડન વગેરે

દેશમાંથી ગાંધીબાપુના સંદેશો પોહચડાવા સાબરમતી આશ્રમથી દાંડી ખાતે વિદેશીઓ સાયકલ

યાત્રા લઈને આવી પોહચ્યા હતા.

સાબરમતીથી દાંડી સુધી યોજી વિદેશીઓ સાયકલ યાત્રા

સ્વચ્છતા, ગો ગ્રીન, બેટી બચાવો વગેરે સંદેશ સાથે 3 દેશના વિદેશીઓ

ગાંધીબાપુની 150મી જન્મજયંતિના ભાગરૂપે સાયકલ

યાત્રામાં જોડાયા હતા. અમદાવાદના સાબરમતીથી નીકળેલ સાયકલ યાત્રા પવિત્ર ધામ દાંડી

આવી પોહચી હતી. જેમાં શહેરના સ્થાનિક સાયકલિસ્ટ પણ

જોડાઇને વિદેશી સાઇકલ યાત્રીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

Tags:    

Similar News