નવસારી : 3 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને કેન્દ્રિય જળશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં સાયકલ વિતરણ કરાય...
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે
ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે
પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નિકળેલા બે પ્રૌઢ સાઈકલીસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સુરતથી સારંગપુર 333 કિમીની સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આયર્લેન્ડના 2 સાયકલીસ્ટો 8,500 KM સાયકલ યાત્રા ખેડી ભરૂચ ખાતે આવી પહોચ્યા હતા.