જર્મનીમાં કોરોના મૃતકોને આઠ હજાર મીણબત્તીથી શ્રદ્ધાંજલિ

Update: 2020-05-21 11:22 GMT

કોરોના વાઈરસની મહામારીને પગલે જર્મનીમાં અત્યાર સુધી 8,193 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અહીંના ઝેલા-મેહલિસ શહેરમાં ટેક્સ એડવાઈઝર ગેટરુડ શોપ અને કાર્યકરોએ આઠ હજાર મીણબત્તી પ્રગટાવીને મહાકાય ક્રોસ બનાવ્યો હતો. આ કામ પૂરું કરતા તેમને 12 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો.

Similar News