અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરે ગણેશ પુરાણ કથાનું આયોજન કરાયું
BY Connect Gujarat24 May 2019 11:02 AM GMT
X
Connect Gujarat24 May 2019 11:02 AM GMT
શ્રી ગણેશ પુરાણ કથાનું વલસાડ વાળા રાકેશ જોશી કથાનું અમૃતમય વાણીમાં રસપાન
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ તુરંત જ ફળ આપનાર ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા તા.૨૩ થી ૨૯ મે દરમ્યાન શ્રી ગણેશ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ વાળા રાકેશ જોશી કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
Next Story