author image

Connect Gujarat Desk

અંકલેશ્વર: જૈન દશા ઓસવાળ સહાયક મંડળની યુવા ફોરમ દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું
ByConnect Gujarat Desk

અંકલેશ્વરમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જૈન દશા ઓસવાળ સહાયક મંડળ સંચાલિત યુવા ફોર્મ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર

બેલારૂસમાં રશિયાનો હાઇપરસોનિક મિસાઇલ બેઝ: યુરોપની ચિંતા વધી
ByConnect Gujarat Desk

મળતી માહિતી અનુસાર, રશિયા તેની પરમાણુ ક્ષમતાવાળી ‘ઓરેશ્રિક’ હાઇપરસોનિક મિસાઇલને બેલારૂસના પૂર્વી ભાગમાં આવેલા એક જૂના સૈન્ય બેઝ પર તૈનાત કરી રહ્યું છે. દુનિયા | સમાચાર

અરવલ્લી ગિરિમાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટનું સુઓમોટો સંજ્ઞાન, સોમવારે સુનાવણી
ByConnect Gujarat Desk

અરવલ્લી ગિરિમાળા મામલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. દેશ | સમાચાર

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની બુલડોઝર કાર્યવાહી: 400 મુસ્લિમ પરિવારો બેઘર, કેરળ સરકાર ભડકી
ByConnect Gujarat Desk

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અચાનક થયેલી કાર્યવાહીથી તેમને ઘર ખાલી કરવાની પણ તક આપવામાં આવી નહોતી, અને ઘણા લોકો કડકડતી ઠંડીમાં રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. દેશ | સમાચાર

જમ્મુ કાશ્મીરમાં 30–35 આતંકીઓની હાજરીની માહિતી બાદ સેના એલર્ટ
ByConnect Gujarat Desk

જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ વિસ્તારોમાં 30-35 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળતાં ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે.  દેશ | સમાચાર

બિહારમાં માલગાડી પાટા પરથી ઉતરતા દિલ્હી-હાવડા રૂટ પર રેલ વ્યવહાર ઠપ્પ
ByConnect Gujarat Desk

બિહારમાં જસીડીહ–ઝાઝા રેલખંડ પર શનિવારે મોડી રાત્રે સર્જાયેલા ગંભીર રેલ અકસ્માતે દિલ્હી–હાવડા મુખ્ય માર્ગ પર રેલ વ્યવહારને સંપૂર્ણપણે ખોરવી નાખ્યો છે. દેશ | સમાચાર

અંકલેશ્વર: શ્રી રાજખેર ચોરા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીનો સ્નેહમિલન સમારોહ યોજાયો
ByConnect Gujarat Desk

અંકલેશ્વરમાં સિધ્ધેશ્વરી માતાજીના મંદિરે શ્રી રાજખેર ચોરા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડહેલીના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર

ઉત્તરાખંડમાં શિક્ષણવિદોને શ્વાન ગણતરી સોંપતા સરકારના આદેશ વિવાદમાં
ByConnect Gujarat Desk

આ અધિકારીઓને પોતાની સંસ્થાની આસપાસના વિસ્તારમાં કેટલા રખડતા શ્વાન છે તેની ગણતરી કરવાની રહેશે, વિગતવાર રિપોર્ટ સ્થાનિક વહીવટીતંત્રને સુપરત કરવો પડશે. સમાચાર

ભરૂચ: કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
ByConnect Gujarat Desk

ભરૂચ શહેર તેમજ જિલ્લામાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાની 47મી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતુ. ગુજરાત | સમાચાર

ઘરે બનાવો સુરતી પનીર ચીઝ ગોટાળો: શિયાળામાં ગરમાગરમ ટેસ્ટી રેસીપી
ByConnect Gujarat Desk

જો તમે પણ સુરતી પનીર ચીઝ ગોટાળાના શોખીન છો, તો હવે બજારમાં જવાની જરૂર નથી, કારણ કે થોડા સરળ સામગ્રીથી આ ટેસ્ટી વાનગી તમે ઘરે પણ સહેલાઈથી બનાવી શકો છો. વાનગીઓ | સમાચાર

Latest Stories