author image

Connect Gujarat Desk

ભરૂચ : હાંસોટના સાહોલ નજીક ખાનગી લકઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત, 16 મુસાફરોનો આબાદ બચાવ
ByConnect Gujarat Desk

ભરૂચના હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક ખાનગી લક્ઝરી બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેને પગલે ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.  ગુજરાત | Featured | સમાચાર

ભારતીય ઘરેલુ ક્રિકેટમાં આજથી સુનામી,  લિસ્ટ-એ ટુનામેન્ટ વિજય હઝારે ટ્રોફી આજથી થઈ શરૂ
ByConnect Gujarat Desk

ભારતીય ઘરેલુ ક્રિકેટમાં આજથી સુનામી આવવાની છે. કારણ કે 24 ડિસેમ્બરે લિસ્ટ-એ ટુનામેન્ટ વિજય હઝારે ટ્રોફી શરૂ થઈ રહી છે. Featured | સ્પોર્ટ્સ | દેશ | સમાચાર

લિબિયાના લશ્કરી વડાને લઈ જતું એક ખાનગી જેટ થયું ક્રેશ,  તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
ByConnect Gujarat Desk

તુર્કીયેની રાજધાની અંકારાથી ઉડાન ભર્યાના થોડા સમય પછી લિબિયાના લશ્કરી વડાને લઈ જતું એક ખાનગી જેટ મંગળવારે રાત્રે ક્રેશ થયું હતું. દુનિયા | Featured | સમાચાર

રાશિ ભવિષ્ય 24 ડિસેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat Desk

મેષ (અ, લ, ઇ):   માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. Featured | દેશ | સમાચાર

BREAKING : રાજ્યમાં 26 સિનિયર IASની બદલીનો ગંજીફો ચિપાયો
ByConnect Gujarat Desk

રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. સંજીવકુમારની સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત | Featured | સમાચાર

અંકલેશ્વર : ઓટો ગેરેજના પ્રમોશન માટે રીલ બનાવવા તોડફોડ કરનાર 5 આરોપીઓ જેલ ભેગા, પોલીસે કરી ધરપકડ
ByConnect Gujarat Desk

અંકલેશ્વરમાં પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા કરાયેલા ગુંડાગીરીભર્યા માર્કેટિંગના વિચિત્ર ફંડા ભારે પડી ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર

અંકલેશ્વર : પુન ગામથી કિમ સુધી એક્સપ્રેસ વે 31ST ડિસેમ્બર સુધી શરૂ થઈ શકે છે,NHAIની અંતિમ તબક્કામાં
ByConnect Gujarat Desk

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે પર નેશનલ હાઇવે ઓથટોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂનગામથી ભરૂચ | ગુજરાત | Featured

ગાંધીનગર : લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ 11,607 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા...
ByConnect Gujarat Desk

ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમાચાર

અંકલેશ્વરમાં પ્રાધ્યાપક ડો.જયશ્રી ચૌધરી કૃત ‘છિલુગરી’ નવલકથા ઉપર વિવેચન યોજાયુ,બે પુસ્તકોનું વિમોચન પણ કરાયુ
ByConnect Gujarat Desk

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના જિનવાલા સભાખંડમાં ડો.જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” નવલકથાનું વિવેચનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ | સમાચાર

અંકલેશ્વર: મામલતદાર કચેરી ખાતે તાલુકાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો, 6 પ્રશ્નોનો કરાયો નિકાલ
ByConnect Gujarat Desk

રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચ | સમાચાર

Latest Stories