author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

વલસાડ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં પત્નીની હત્યાની ઘટનામાં 25 વર્ષે આરોપી પતિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકતા નથી. ઓફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવાથી લોકોને અનેક પ્રકારના રોગો થઈ રહ્યા છે. આરોગ્ય | સમાચાર

By Connect Gujarat Desk

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ સ્ટાર કપલે ભગવાનના આશીર્વાદ લીધા. સ્પોર્ટ્સ | સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકળખોર દ્વારા કીચડ ફેકવામાં આવ્યું હતું ત્યારે આ મામલે શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

PM નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું તેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થયું છે. સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે. ભરૂચ | ગુજરાત | સમાચાર