વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં જણાવ્યું હતું કે દેશના 17 શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવવામાં આવશે. અયોધ્યાને સોલાર મોડલ સિટી તરીકે વિકસાવવામાં આવી રહી છે.
Connect Gujarat Desk
ગણેશ વિસર્જનની તૈયારીઓમાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું, શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા વિશેષ આયોજન.
આવતીકાલે વિઘ્નહર્તાને આપવામાં આવશે વિદાય, ન.પા.દ્વારા બનાવાયા 3 કૃત્રિમ જળકુંડ. કુત્રિમકુંડના 5 નદીનું પાણી અર્પણ કરાયુ, પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું.
ભરૂચના વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલ "BEPL” સોલાર પ્લાંન્ટમાંથી કેબલ વાયરની ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુરુકુળના 300થી વધુ બાળકો દ્વારા કરાયું અનોખુ પૂજન, બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી ધન્યતા અનુભવી. પરમસુખ ગુરુકુળના આયોજનને સૌકોઈ લોકોએ બિરદાવ્યું.
ભરૂચ-અંકલેશ્વર શહેર અને જિલ્લામાં મંગળવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે.
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અગલ અલગ બે માર્ગ અકસ્માતમાં મહિલા સહીત બેના કરુણ મોત નીપજ્ય હતા.જયારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી
શહેર-જીલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું, રોગચાળા સામે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું. આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર સર્વે હાથ ધરવામાં આવ્યો.
ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને રૂપિયા 8000 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી,તેમજ સૂર્ય ઘર યોજનાના લાભર્થીની ઘરની મુલાકાત પણ લીધી હતી.
સેંગપુરમાં દીપડાનો હતો ડર , વન વિભાગે ગોઠવી હતી ટ્રેપ , આખરે દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોમાં હાશકારો , દીપડાને જંગલમાં મુક્ત કરવા વન વિભાગની કાર્યવાહી .