Featured | સમાચાર, ગુજરાતમાં એક વર્ષમાં વર્ચ્ચુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલણના 14.27 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, 30 જૂન 2024ની સ્થિતિએ ગુજરાતમાં
Connect Gujarat Desk
દુનિયા | સમાચાર , બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં 61 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થયું છે, સત્તાવાર માહિતી અનુસાર તમામ મુસાફરોના મોત થયા છે.એરલાઈન વોઈપાસે એક નિવેદન
ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ): તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી
ગુજરાત | સમાચાર, આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાડ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત , સમાચાર, Featured
નવસારીના આદિવાસી બહુલ વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત, સમાચાર, Featured
ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોનો અમૂલ્ય સમય માર્ગ પર ટ્રાફિકમાં જ પસાર થઇ રહ્યો છે, સવાર અને સાંજના પીક અવર્સમાં ઠેર ઠેર ચક્કાજામથી વાહનોની લાંબી કતારો લાગી જાય છે ગુજરાત, સમાચાર, Featured
રેલીમાં અંદાજિત 800થી વધુ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. ભરૂચ | સમાચાર |
ભરૂચમાં બે અલગ અલગ બનાવોમાં લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત, સમાચાર, Featured
હર ઘર તિરંગા.અભિયાન અંતર્ગત ભરૂચની નારાયણ વિધ્યાવિહાર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું ભરૂચ | ગુજરાત | સમાચાર |