author image

Connect Gujarat

ભરૂચ-અંકલેશ્વરમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર જુલૂસ નીકળ્યા
ByConnect Gujarat

આજે ઈદ એ મિલાદનું પર્વ, ભરૂચ અંકલેશ્વરમાં ઉજવણી, ઠેર ઠેર જુલૂસ નીકળ્યા. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.

અંકલેશ્વર: જે એન પીટીટ લાયબ્રેરીમાં  પૌરાણિક વાર્તાકથન કાર્યક્રમ યોજાયો
ByConnect Gujarat

અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી અને રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા લાયબ્રેરી ખાતે પૌરાણિક વાર્તા કથનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC એકમનો શપથગ્રહણ સમારોહ યોજાયો
ByConnect Gujarat

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન, બ્રહ્મ સમાજનો શપથગ્રહણ સમારોહ યોજાયો. જીઆઇડીસી બ્રાન્ચના શપથગ્રહણ સમારોહનું આયોજન. નવા પ્રમુખ તરીકે ચંદુ જોશીની વરણી , મહિલા અને યુવા પાંખના હોદ્દેદારોની પણ વરણી.

ભરૂચ: શહેર અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ, 8 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો
ByConnect Gujarat

ગુજરાત | સમાચાર. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા

રાશિ ભવિષ્ય 12 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat

ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ):  ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી

ભરૂચ : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઝઘડીયા નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ
ByConnect Gujarat

ગુજરાત | સમાચાર, મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક નર્મદા

વડોદરા : તાંદળજા વિસ્તારમાં માર્ગ પર પડેલા ખાડાઓમાં સ્થાનિકોએ વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો...
ByConnect Gujarat

ગુજરાત | સમાચાર, વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં માર્ગ પર ઠેર ઠેર ખાડારાજના પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે બિસ્માર રોડ-રસ્તાને લઈને સ્થાનિકોએ અનોખી

ભાવનગર : જર્જરિત ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર થયો ધરાશાયી, 15થી વધુ સ્થાનિકોનું રેસક્યું કરાયું...
ByConnect Gujarat

ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડ્યો હતો ગુજરાત, સમાચાર

ભરૂચ શિવભકત મિત્ર મંડળની કાવડ યાત્રાથી વાતાવરણમાં ગુંજ્યો શિવનો નાદ
ByConnect Gujarat

નર્મદાજીના પવિત્ર જળથી મહાદેવના જળાભિષેક સાથે યાત્રા પૂર્ણ કરી હતી. આ કાવડ યાત્રાનો આયોજન ભરૂચના શિવ ભગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત, ધર્મ દર્શન, સમાચાર

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે સાપ કરડવાથી માસુમ બાળકીનું મોત
ByConnect Gujarat

ઝેરી સાપે અચાનક બાળકીને હાથના ભાગે દંશ દેતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.અને બાળકીને સારવાર અર્થે સામુહિક કેન્દ્ર ખાતે લઇ ગયા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર

Latest Stories