અંકલેશ્વર: ગાર્ડનસીટીમાં રખડતા શ્વાનનો આતંક, સ્થાનિકોમાં ભયનો માહોલ
અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયના માહોલ સાથે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું
અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયના માહોલ સાથે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું
યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સુર્યનમસ્કાર કરાવવામાં આવ્યા.જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈ એ રાજયોગ વિશેની માહિતી આપી
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળ આવેલી મેડિકલ યુનિટ–હોમિયોપેથી દ્વારા વિનામૂલ્યે આર્યુર્વેદિક–હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી