અંકલેશ્વર: AIA ખાતે હેલ્થ, સેફટી અને પર્યાવરણ પર સેમિનાર યોજાયો
અંકલેશ્વર ઔધોગિક મંડળ, એનવાયરમેન્ટ સોસાયટી અને DPMC દ્વારા સલામતી, નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર HSE સેમિનાર-2026નું આયોજન કરાયું
અંકલેશ્વર ઔધોગિક મંડળ, એનવાયરમેન્ટ સોસાયટી અને DPMC દ્વારા સલામતી, નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણું અને પ્રદર્શન પર HSE સેમિનાર-2026નું આયોજન કરાયું
ભરૂચમાં રમઝાન માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવામાં આવે તેવી માંગ સાથે નગરપાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાં અલગ અલગ સ્થળેથી ચોરી થયેલ પાંચ બાઈક સાથે ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
સંગાથ પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના 42 ગામોમાં 13 હજારથી વધુ પરિવારોના 41 હજારથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા...
ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરમાંથી ગત નવેમ્બર માસ દરમ્યાન હાયબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીની ધરપકડ કરી રૂ.૨.૭૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભરૂચના આમોદ તાલુકાના નાહીયેર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર અને રીક્ષામાં સવાર લોકોને ઇજા પહોંચી.... .
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઓમનગરના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 10 લાખની કિંમતનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે
ભરૂચના દહેજમાં આવેલી GFL 1 કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લકઝરી બસ સેકન્ડ શીપના કામદારોને પરત ભરૂચ આવી રહી હતી.