ભરૂચ: રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી
ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું વન વિભાગે તપાસ શરૂ કરી
ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું વન વિભાગે તપાસ શરૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચની પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીને બાતમી મળી હતી કે પાલેજ નવીનગરી ખાતે રહેતો આરીફ આદમભાઇ પટેલ પંચવટી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ ની મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી અખીલેશ દિવાકર હાલ ઇન્દોર (મધ્યપ્રદેશ) શહેરમાં છે જેથી એલ.સી.બી
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર
અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું