અંકલેશ્વર: રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા
અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઈકમાં સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ભરૂચ જીલ્લામાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જલારામ બાવાનીના પાઠ કરવામાં આવ્યા હતા તો સાથે જ જાહેર ભંડારો પણ યોજાયો હતો.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું
અંકલેશ્વર સેશન્સ કોર્ટે ઝઘડિયાના માલજીપૂરા ગામે પાંચ વર્ષ પહેલાં થયેલ હત્યાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ડેપો સામે આવેલ ડી.સી.બી.બેંકના બેન્કરે ગોલ્ડ લોન લેનાર બે ઈસમો સાથે મળી કુલ 16.81 લાખની છેતરપિંડી આચરવાના મામલા પોલીસે બે ઠગની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.