ભરૂચ: નારાયણ વિદ્યાવિહાર શાળામાં કવિ કાન્તને અનોખી શ્રદ્ધાંજલિ, ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં કવિ કાન્તને શ્રદ્ધાંજલિ આપવા સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા...
ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળામાં કવિ કાન્તને શ્રદ્ધાંજલિ આપવા સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા...
અંકલેશ્વરમાં સુદર્શન ગૃપ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને મેમોગ્રાફી મોબાઈલ વાન અર્પણ કરવામાં આવી છે જેનો આજરોજ અર્પણ સમારોહ યોજાયો....
કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી..
સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ ઠેર ઠેર સામૂહિક શ્રમદાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નગરજનો જોડાયા હતા
ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે ખાનગી કંપનીના સૂચિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામસભા મળી હતી.સૂચિત સોલાર પાલન્ટનો ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ નોંધાવ્યો હતો.