અંકલેશ્વર : CM Academyની મનમાની, વાલીઓનો આક્ષેપ 'અહિયાં બાળકોને ભણાવતા નહિ..
ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.તેવું કહી રહ્યા છે..
ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.તેવું કહી રહ્યા છે..
એક યુવાને કોરોનાના કપરા કાળમાથી પસાર થયેલ અને જેઓ પૂરતું શિક્ષણ નથી મેળવી શકતા તેવા જરૂરિયાતમંદ વિધાર્થી માટે સ્ટ્રીટ લાઇટ એજ્યુકેશન શરૂ કર્યું...
દ્યાર્થીઓ કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી ઓનલાઇન અભ્યાસ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓના લખાણ પર અસર થઇ હતી.
ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૯૩૪૪ નોંધાયા હતા જેમાં ૧૨૫૦૮ છાત્રો પાસ થયા છે જ્યારે ૬૮૩૬ છાત્રો નાપાસ થયા છે
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે
સ્નેહા ઉતરાયણમાં પતંગ ચગાવતી વેળા છત ઉપર વીજ કરંટ લાગવાથી તેણે પોતાના બન્ને હાથ ગુમાવ્યા હતા.
વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે