સુરત : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કીમમાં સભા ગજવી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર...
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભા ગજવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં યુદ્ધની માફક મત મેળવવાની ટક્કર ઉમેદવારોને હંફાવી રહી છે.
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના અગ્રેસર ગુજરાત-2022 સંકલ્પ પત્રને સાંસદ પૂનમ માડમના હસ્તે જાહેર કરવામાં આવ્યું હતું.
મહિધરપુરા હીરા બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા હતા
વડાપ્રધાન મોદી આવતીકાલે નેત્રંગમાં કરશે ચૂંટણી પ્રચાર, PMના આગમન પૂર્વે ઝઘડિયાના MLAના શાબ્દિક પ્રહાર
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.