ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા, આજે 5,92,708 દર્દીઓનું થયું રસીકરણ
BY Connect Gujarat17 Aug 2021 3:53 PM GMT

X
Connect Gujarat17 Aug 2021 3:53 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 17 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં આજે 22 દર્દીઓએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 179 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.
રાજયમાં 17 નવા નોધાયેલ કેસ પૈકી આજે અમદાવાદ અને વડોદરામાં 5 કેસ નોધાયા જ્યારે સુરતમાં 4 કેસ અને અરવલ્લી,ભાવનગર રાજકોટમાં 1 કેસ નોધાયા છે.
તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 5,92,708 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,12,31,618 લોકોનું રસીકરણ કરાયું છે.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
સુરત : VNSGUમાં સર્ટિફિકેટના ચાર્જમાં વધારો કરતાં વિધાર્થીઓ વિરોધના...
28 May 2022 11:30 AM GMTઅંકલેશ્વર : બોરભાઠા બેટ ગામે જુગાર રમતા ચાર જુગારિયો ઝડપાયા
28 May 2022 11:23 AM GMTઅંકલેશ્વર : દહેજ અદાણીમાંથી નીકળતો ઓસ્ટ્રેલિયન કોલસાનો કૌભાંડનો...
28 May 2022 11:16 AM GMTસુરેન્દ્રનગર : લીંબડી ખાતે ખેલ મહાકુંભ અન્વયે અંડર-17 ખો-ખો સ્પર્ધાનો...
28 May 2022 11:09 AM GMTવડોદરા : સ્માર્ટ સીટીના સ્માર્ટ વચનો પોકળ સાબિત થયા, પાણીની લાઇનમાં...
28 May 2022 10:33 AM GMT