વલસાડ : ધરમપુરની આશ્રમ શાળાનો વકર્યો વિવાદ,સંચાલક પૈસાની માંગણી કરતા હોવાનો શિક્ષકોનો આક્ષેપ
વલસાડ જિલ્લાના ધરમપુરની આશ્રમ શાળાનો વિવાદ વકર્યો છે.શાળાના સંચાલક દ્વારા શિક્ષકો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ શિક્ષકોએ કર્યા હતા.
વલસાડ જિલ્લાના ધરમપુરની આશ્રમ શાળાનો વિવાદ વકર્યો છે.શાળાના સંચાલક દ્વારા શિક્ષકો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ શિક્ષકોએ કર્યા હતા.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા પ્રાથમિક મિશ્ર શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વર્ગમાં બાળકો અભ્યાસ કરે છે,પરંતુ શાળામાં શિક્ષક તેમજ વર્ગખંડના અભાવથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચમાં નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં અનોખી પહેલ કરવામાં આવે છે જેમાં એક જ સ્થળે તમામ સેવાકીય લાભોનો તાત્કાલિક મળી રહે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગર્ભવતી બનેલી પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સ્પેશિયલ કોર્ટ પોકસોના જજ રાકેશ ભટ્ટે ગ્રાહ્ય રાખીને ગર્ભપાતની મંજૂરી આપતો હુકમ કર્યો હતો,
4 દિવસ બાદ રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી છે, ત્યારે હાલ તો હાલ શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી
ભરૂચના મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલ વાડીઓમાં ફરજ બજાવતા 18 શિક્ષિકાઓ અને 10 સેવિકાઓનું વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.