Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : નાયક-ભોજક સમાજના સ્નેહમિલન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નાયક-ભોજક સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

ગાંધીનગર : નાયક-ભોજક સમાજના સ્નેહમિલન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત...
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નાયક-ભોજક સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

ગાંધીનગર ખાતે નાયક-ભોજક સમાજના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નાયક સમાજના અગ્રણીઓએ અભિવાદન કર્યું હતું. આ અવસરે રાહતનિધિ ફંડમાં 51 હજાર રૂપિયાનું નાયક-ભોજક સમાજ દ્વારા અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યુ હતું કે, શિક્ષણ એ સર્વાંગી વિકાસની પહેલી શરત છે. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે સમયાનુકૂળ પરિવર્તનો લાવીને યુવાપેઢીને અદ્યતન શિક્ષણ આપવાના તમામ પ્રયાસો કર્યા હોવાનું પણ જણાવ્યુ હતું.

Next Story