વલસાડ : ધરમપુરમાં ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ,મુખ્યમંત્રી સહિત 241 અધિકારીઓ જોડાયા
ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું.....
ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું.....
નવસારીમાં રૂપિયા 82.07 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી આધુનિક ST બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે, અને હાલમાં એ 138.68 એમ પૂર્ણ ક્ષમતાએ ભરાયો છે.
પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી
દેશમાં ઉતરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારો પ્રથમ રાજ્ય બન્યું છે. હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા તરફ આગળ વધી રહ્યું છે.
શ્રાવણ મહિનાના બીજા સોમવારે મુખ્યમંત્રીએ કાવી કંબોઇ સ્થિત પ્રાચીન સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પધારી પહેલીવાર શિવલિંગના દર્શન કર્યા હતા. તેમણે યજ્ઞમાં પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો ત્યારબાદ મંદિર દર્શન માટે આવેલા ભક્તોને પોતાના હાથે પ્રસાદી પીરસી
અંકલેશ્વર ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લામાં ₹637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું