અંકલેશ્વર: સી.કે.24 વેલનેસ ગ્રુપ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, 100થી વધુ લોકોએ લીધો લાભ
અંકલેશ્વરમાં કાર્યરત સી.કે 24 વેલનેસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે ભડકોદ્રામાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરમાં કાર્યરત સી.કે 24 વેલનેસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે ભડકોદ્રામાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા પોલીસ સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ જવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણમિત્ર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો
દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે.
'વિકસિત ગુજરાત'ના દાવાઓ સામે ભરૂચ-જંબુસર રૂટ પરની બસ સેવાઓની પોલ ખુલી ગઈ છે. બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ જીવના જોખમે
અંકલેશ્વર જીઆઇડીસીમાં નવજીવન યુવા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી ગણેશની ભવ્ય આગમન યાત્રા તેમજ મુખ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક
ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક આવેલ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમનાં પરિસરમાં આચાર્ય બંધુઓનાં દિવ્ય માર્ગદર્શન હેઢળ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નં. GJ-05-JK-3340 માં પ્રતીબંધીત ભારતીય