સાબરકાંઠા : દલપુરમાં ફાઈનાન્સ કર્મચારી પાસેથી રૂ. 7.88 લાખની લૂંટ મચાવનાર 6 શખ્સો ઝડપાયા...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ ફાઇનાન્સ એજન્ટને માથામાં લાકડી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતાં બે સિક્લીગરને ઝડપી પાડ્યાં છે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ત્રાલસામાં શખ્સોએ બંધ મકાનનો નકુચો તોડી સોના-ચાંદીના
કચ્છમાં ઠંડીનો જોર વધતા સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.કચ્છની પ્રાથમિક માધ્યમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો, કચ્છની તમામ
ભરૂચના 7.30 કરોડના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાના શરતી જામીન રદ કરવામાં આવ્યા છે. પાંચમા
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બ્રિજનું સ્ટ્રક્ચર એકાએક તૂટી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવવાના મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 3 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાની ધરપકડ કરી છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વિતિય કાર્યકાળના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન સીએમના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થયું છે.