ભરૂચ: યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે આયોજિત મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પનું સમાપન કરાયુ
આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું
આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ મામલે ગામના આગેવાન દ્વારા બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિ વનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી આગની ઘટનાથી નાસભાગ મચી...
ગુજરાતમાં એકસાથે 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.