અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું....
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું....
હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો
સ્થાનિકોને સાથે રાખી કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નવજીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી, ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય મેળાઓમાંના એક 'કાર્તિકી પૂર્ણિમા મેળાનું ભવ્ય રીતે સમાપન થયું હતું. સોમનાથના પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં રસાયણિક કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.....
અમદાવાદની હવામાં અત્યંત ઝેરી બની છે. વહેલી સવારે આઠ વાગ્યે મોટા ભાગના વિસ્તારમાં પ્રદૂષણનો આંક 200ને પાર હતો.અમદાવાદ શહેરમાં પ્રદૂષણનો સરેરાશ AQI 244 હતો.
ગુજરાત સરકારે પોલીસ બેડામાં મહત્વનો વહીવટી નિર્ણય લેતા રાજ્ય કેડરના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી (Promotion) આપી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે