અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને વધુ તપાસ શરૂ કરી...।
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને વધુ તપાસ શરૂ કરી...।
વાગરા તાલુકાના વહિયાલ ગામે ચાલતા જુગારધામ પર વાગરા પોલીસે સફળ રેડ પાડીને 4 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ 10,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે.
છત્તીસગઢના રાયપુર શહેરના અમિત બધેલ દ્વારા ભગવાન સાઈ ઝુલેલાલજી અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. તેમજ સિંધી સમાજ વિશે આક્ષેપાત્મક નિવેદન પણ આપવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ તેમજ ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈ અને અર્જુન મોઢવાડિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.......
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું
વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી જઈ મગરને કબજામાં લઈ મેડિકલ તપાસ કરી તેને સહી સલામત સ્થળે મુક્ત કરવાની કામગીરી હાથ ધરી...।
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, MY Bharat દ્વારા, વિકાસીત ભારત પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું