અંકલેશ્વર: જોય હોસ્પિટલના તબીબ દ્વારા દર્દીના ગર્ભાશય અને અંડાસય વચ્ચેથી 12 કિલોની ગાંઠ દૂર કરી
ડો.જીગ્નેશ પટેલ દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન દરમિયાન ડોકટરે સાડા બાર કિલો ગ્રામ જેટલી ગાંઠ દુર કરી દર્દીને પીડાથી મુક્તિ આપી
ડો.જીગ્નેશ પટેલ દ્વારા સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન દરમિયાન ડોકટરે સાડા બાર કિલો ગ્રામ જેટલી ગાંઠ દુર કરી દર્દીને પીડાથી મુક્તિ આપી
કેટલાક ડાયાબિટીસના દર્દીઓમાં એનિમિયા એ સામાન્ય બાબત છે. આહાર અને દિનચર્યાના કારણે દર્દીઓમાં આ સમસ્યા વધે છે. આવી સ્થિતિમાં એનિમિયા અને કિડનીને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. આવા સંજોગોમાં દર્દીઓએ શું ખાવું જોઈએ?
ખરાબ કોલેસ્ટ્રોલની વધુ માત્રા તમારા હૃદય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હૃદય તરફ જતી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે અને લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે. નિષ્ણાતો કહે છે કે કેટલાક ફળ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
આચાર્ય બાલકૃષ્ણ મહારાજના શિષ્યા સાધ્વી દેવાદિતીના માર્ગદર્શનમાં રોટરી કલબ ભરૂચ ખાતે ત્રણ દિવસય નિઃશુલ્ક ઈન્ટીગ્રેટેડ(સમન્વિત)યોગ તેમજ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
સ્વસ્થ અને ફિટ રહેવા માટે આહાર મહત્વનો ભાગ ભજવે છે. વજન ઘટાડવા માટે, લોકો ખોરાકમાંથી વધારાનું તેલ ઘટાડવા માંગે છે. જો તમે પણ વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમે અહીં આપેલા ઓઈલ ફ્રી બ્રેકફાસ્ટ વિકલ્પને અજમાવી શકો છો.
ભારતમાં પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે અનેક રોગો ઉદભવે છે. પ્રદૂષણ અને ધુમ્મસ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યા છે. તેનાથી બચવા માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
HPV (હ્યુમન પેપિલોમાવાયરસ) એ 200 થી વધુ સંબંધિત વાયરસનું જૂથ છે. આ રોગ નાના બાળકોમાં પણ થઈ શકે છે. આ વાયરસના સંપર્કમાં આવવાથી બાળકો મોઢાના કેન્સરનો શિકાર બને છે. વાયરસથી બચવા માટે રસી એ એકમાત્ર અસરકારક ઉપાય છે.
આંખોમાં દુખાવો કે બળતરા થવી એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને બિલકુલ અવગણવી એ સમજદારીભર્યું નથી. આ ઘણા કારણોસર થઈ શકે છે,
હૃદયના ધબકારા માત્ર શારીરિક સ્વાસ્થ્ય વિશે જ માહિતી આપતા નથી, પરંતુ તે અન્ય ઘણી બાબતો પણ સૂચવે છે. આમાં ડિહાઇડ્રેશન, તણાવ અને ઊંઘનો સમાવેશ થાય છે. જો હૃદયના ધબકારા લાંબા સમય સુધી વધઘટ થાય અથવા સમસ્યા ચાલુ રહે તો તે ગંભીર રોગોનું કારણ બની શકે છે.