ઉત્તર ભારતમાં ધુમ્મસની ચાદર, જાણો કડકડતી ઠંડીની જનજીવન પર અસર
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીનું સંયોજન લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે.
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીનું સંયોજન લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા અને તેની આસપાસની ટેકરીઓ માટે એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી.
આંધ્રપ્રદેશના યલમંચિલીમાં સોમવારે (29 ડિસેમ્બર, 2025) એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચ B1 અને M2 માં અચાનક આગ લાગી ગઈ હતી.
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે ખતરનાક સ્તરે જઈ રહ્યું છે અને જેના લીધે ગાઢ ધુમ્મસના લીધે વિઝીબીલીટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા
મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે (Brihanmumbai Municipal Corporation - BMC Election 2026) ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, અજિત પવારના નેતૃત્વવાળી
વર્ષ 2026 ની શરૂઆત સામાન્ય નાગરિકો માટે બચતની ખુશખબર લઈને આવી શકે છે. વધતી જતી મોંઘવારી વચ્ચે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) દ્વારા
મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું અને કડક નિવેદન આપ્યું છે.
અરવલ્લી ગિરિમાળા મામલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો ( સ્વતઃ સંજ્ઞાન ) લઈ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.