શું તમારે પણ ટાલ પડવાની તૈયારીમાં છે? જો ટકલા ના થવું હોય તો અપનાવો આ રામબાણ ઈલાજ.....
વાળ ખરવાની સમસ્યાના કારણે આપણે માનસિક તણાવ અનુભવતા હોય છે. ત્યારે અહીં કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેનાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકશો.
વાળ ખરવાની સમસ્યાના કારણે આપણે માનસિક તણાવ અનુભવતા હોય છે. ત્યારે અહીં કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેનાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકશો.
લગભગ બધા જ બાળકોને ચોકલેટ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. બાળકો ચોકલેટ પાછળ કેટલાય રૂપિયા ખર્ચ કરે છે
લીમડાના પાંદડામાં એંટીઓક્સિડેંટ્સ અને એંટીન્ફ્લેમેટરી ગુણ આવેલા હોય છે. સાથે સાથે લીમડામાં અનેક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ પણ આવેલા હોય છે
આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ એક એવા ફ્રૂટની જે તમારી યુવાની જાણવી રાખવામા મદદ કરશે...
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકરમાં જંગલ સફારી નિર્માણ પામેલ છે.
મોટા ભાગના ઘરોમાં લગભગ અઠવાડિયામાં 3 થી 4 વાર તો રોટલી વધતી જ હોય છે. આ રોટલીને અનેક લોકો ફેંકી દેતા હોય છે.
હાલ હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જતી હોય છે.