રાશિ ભવિષ્ય 23 ફેબ્રુઆરી , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી નાખે છે-જીવનના
મેષ (અ, લ, ઇ): ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી નાખે છે-જીવનના
સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વિસ્તારોમાં ડિમોલિશન થવાનું છે, ત્યાંના વીજ જોડાણો રદ કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશન માટે મનપાએ પૂરી તૈયારી કરી લીધી છે.
સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં ગઢાદ ગામમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ફરીવાર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી શક્યતાઓ છે.
વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું, આગેવાનોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી
ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા વસૂલતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ જેમાં 16 યુગલોએ પ્રભુતામાં ડગ માંડયા.....
અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડે સર્ચ ઓપરેશન હાથ ધરીને 'અલ મુખ્તાર' નામની ઈરાની બોટને કરોડોની કિંમતના વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડવામાં આવી
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે રૂપિયા 4.63 કરોડના ખર્ચે તળાવનું રીડ ડેવલોપમેન્ટ તેમજ નવા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું