પાનોલીના ઉદ્યોગોના પ્રદુષિત પાણી દ્વારા વનખાડીને પ્રદુષિત કરવા મુદ્દે થઈ ફરિયાદ

ગત રોજ પાનોલી જીઆઇડીસી પાસે થી પસાર થતી વનખાડીમાં તીવ્ર વાસ અને લાલ કલરનું પાણી વેહતું હતું અને એ પાણી ઉમરવાડાના ખેતરો સુધી પહોંચતા ખેડૂતો દ્વારા ફરિયાદ કરાઈ હતી.
ભૂતકાળ માં પણ અનેક વખતે આ વનખાડીમાં પાનોલીના ઓદ્યોગિક એકમો દ્વારા તેમના એફ્લુએન્ટ નું નિકાલ વરસાદી પાણી માં કરતા આવી ઘટનાઓ બની છે અને આ વન ખાડી એ વરસાદી ખાડી છે. તેમાંથી હાંસોટ તાલુકાના ખેડૂતો આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરે છે. આવા પ્રદુષિત પાણી થી જમીનો, જળચળ તેમજ પર્યાવરણને પણ ગંભીર નુકસાન થાય છે.
ચોમાસાની ઋતુમાં પાનોલીના નોટીફીએડ ઓથોરીટી દ્વારા વરસાદી પાણી અને પ્રદુષિત પાણીને પાળા બાંધી રોકવામાં આવે છે ઓછા વરસાદમાં આ પ્રદુષિત પાણી કોતરોમાં રોકાઈ જમીનમાં ઉતરી જાય છે. પરંતુ જયારે વરસાદ વધારે આવે ત્યારે આ પાળા તૂટી જાય છે અને આ પાણી વન ખાડી માં જાય છે. અને આવું દરેક વર્ષે અને દરેક વરસાદ માં થતું હોવા છતા આને રોકવાનું કોઈ પણ આયોજન થયું નથી. અને વર્ષો થી પર્યાવરણને ગંભીર નુકશાન થતું આવ્યું છે જેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMT