Connect Gujarat
સુરત 

સુરત: નવરાત્રીની આઠમ નિમિત્તે અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

જગત જનની માં જગબંબાની આરાધનાના પર્વ નવરાત્રીમી આઠમ નિમિત્તે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

X

જગત જનની માં જગબંબાની આરાધનાના પર્વ નવરાત્રીમી આઠમ નિમિત્તે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

જગત જનની માં જગદંબાની આરાધાના પર્વ નવરાત્રીની આજરોજ આઠમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું.સુરતમાં આવેલ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી મંદિરજય માતાજીના નાદ સાથે ગૂંજી ઉઠ્યુ હતુ.આ મંદિર અંદાજીત 450 વર્ષ કરતા પણ જુનું છે.વિવિધ મંદિરોમાં મહા આરતી, પૂજા, હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

Next Story