Connect Gujarat

You Searched For "Antim Yatra"

ભરૂચ : PSI તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મીનું નિધન, વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી...

17 March 2024 1:05 PM GMT
સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય, ત્યારે લોકો ડીજે, ઢોલ-નગાર અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે.

જામનગર : પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ભરૂચ-ઝઘડીયાના કૃષ્ણપુરી ગામે આવતીકાલે કરાશે અંતિમ વિધિ...

5 Sep 2023 10:44 AM GMT
જામનગર ખાતે ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણબાપુ બારોટનું આજે સવારે 5 કલાકે દુ:ખદ નિધન થયું છે,

તાપી : નદી પાણીમાંથી એક સાથે 2 નનામી લઈ જવા પાથરડા ગામના લોકો બન્યા મજબૂર...

2 Sep 2023 10:35 AM GMT
ગતરોજ તાપી જિલ્લાના પાથરડા ગામના કોટવાળીયા ફળિયામાં રહેતા પિતા અને પુત્રીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું

ભરૂચ : ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા ડહેલીના ગ્રામજનો મજબૂર, પુલના અભાવે તંત્ર પ્રત્યે રોષ

6 Aug 2022 10:55 AM GMT
વાલિયા તાલુકાના ડહેલીના ગ્રામજનો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રાને લઈ જવા માટે મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

ભાવનગર: પુસ્તકોના ગાંધી એવા મહેન્દ્રભાઈ મેઘાણીની ચીર વિદાઈ, સદીની વાંચનયાત્રાનો 'વિરામ'

4 Aug 2022 11:25 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં “ગ્રંથના ગાંધી”નું બિરુદ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ મેઘાણીનું નિધન થતાં સાહિત્ય ક્ષેત્રને ન પૂરી...