Connect Gujarat

You Searched For "Brijesh Merja"

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી

13 Sep 2022 1:24 PM GMT
નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે

જામનગર : ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય

13 July 2022 8:42 AM GMT
જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અંગે સમીક્ષા કરવા હેતુ કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી.

સુરત : કોરોના કાળથી બંધ થયેલ અન્નપૂર્ણા યોજના પુનઃ શરૂ થશે, હવે 10 નહીં પણ રૂ. 5માં મળશે જમવાનું : રાજ્યમંત્રી

20 May 2022 9:57 AM GMT
અન્નપૂર્ણા યોજના વિશે રાજ્યમંત્રીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા યોજના નવા ક્લેવર સાથે ટૂંક સમયમાં આવી રહી છે.

અંકલેશ્વર : ઔધ્યોગિક તાલીમ સંસ્થાના નવ નિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ,શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા રહ્યા ઉપસ્થિત

28 Feb 2022 7:46 AM GMT
અંકલેશ્વરમાં રૂ.37 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓદ્યોગીક તાલીમ સંસ્થાના નવા બિલ્ડીંગનું શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં...

ગુજરાત સરકારના પંચાયત મંત્રી અને પૂર્વ મંત્રી કોરોના પોઝિટિવ

15 Jan 2022 12:59 PM GMT
ગુજરાતના પંચાયત મંત્રી બૃજેશ મેરજા અને પૂર્વ મંત્રી જેઓ હાલ કર્ણાટક રાજયપાલ વેજુભાઈ વાળા કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે

રાજ્યની 2700થી વધુ ગ્રામપંચાયતના નવા મકાન બનાવાશે, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત

11 Dec 2021 11:53 AM GMT
ગ્રામ પંચાયત એટલે ગામનો વિકાસનું ઘર, પણ ગુજરાતમાં એવા કેટલાય ગ્રામ પંચાયતના મકાનો છે જૂના અને જર્જરિત છે

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજથી ઉભી થઇ રોજગારીની નવી તકો, સ્થાનિકો ખુશખુશાલ

28 Nov 2021 10:16 AM GMT
ભરૂચની નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયાં બાદ જુના નેશનલ હાઇવે પર વાહનોની સંખ્યા વધી છે.