Connect Gujarat

You Searched For "Chardham"

કેદારનાથ અને બદ્રીનાથના કપાટ આ દિવસે રહેશે બંધ, જાણો સંપૂર્ણ માહિતી...

4 Nov 2023 11:33 AM GMT
ઓક્ટોબરમાં ચાર ધામ યાત્રાએ જે વેગ મેળવ્યો હતો તે શિયાળામાં પણ ચાલુ જ છે. અત્યારે પણ 20 હજારથી વધુ લોકો ચાર ધામ પહોચી ગયા છે.

ભાવનગર: ચારધામની યાત્રાએ ગયેલ 7 લોકોના મોત,ગામમાંથી અર્થી ઉઠતા લોકો હીબકે ચઢ્યા..!

22 Aug 2023 7:38 AM GMT
ઉત્તરાખંડમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 લોકોના મોતની ઘટનામાં આજે 6 લોકોના મૃતદેહ તેમના ઘરે આવી પહોંચ્યા હતા.

ચાર ધામોમાંના એક ધામ બદ્રીનાથમાં શંખ કેમ નથી વગાડવામાં આવતો, જાણો રહસ્ય

16 Jun 2023 11:00 AM GMT
દેવભૂમિ તરીકે ઓળખાતું ઉતરાખંડ તેની સુંદરતા માટે જાણીતું છે. દેશ વિદેશથી ભક્તો અહી ચાર ધામ માના એક ધામ બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે.

ચારધામ યાત્રામાં 27 દિવસમાં 58 લોકોએ જીવ છોડ્યો, સૌથી વધુ કેસ હ્રદય રોગના હુમલાના

19 May 2023 10:04 AM GMT
વારંવાર હવામાન ખરાબ હોવાના કારણે પ્રશાસનની સાથે સાથે શ્રદ્ધાળુઓએ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

ચારધામ : ભક્તો માટે સોવેનિયર બનાવવા સૂચના, રાજ્યમાં સ્વરોજગારનો બીજો માર્ગ ખુલશે.!

2 Nov 2022 6:05 AM GMT
રાજ્યમાં ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે સોવનિયર તૈયાર રહેશે. તેનાથી યુવાનો અને મહિલાઓ માટે સ્વરોજગારીનો માર્ગ ખુલશે.

ગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ

6 Sep 2022 7:59 AM GMT
હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું...

ઉત્તરાખંડ : બાબા કેદારનાથ અને માતા ગંગાની ડોલી પ્રસ્થાન થઇ, જાણો તેનો મહિમા અને તેની ગાથા

2 May 2022 7:08 AM GMT
શ્રી કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી.