Connect Gujarat

You Searched For "Corona Virus Effect"

અમદાવાદ: કોરોનાના વધતાં કેસ પતંગ રસિકોની બગાડશે મજા, વેપારીઓ પણ ચિંતામાં

7 Jan 2022 9:33 AM GMT
કોરોનાના વધતા કેસના કારણે પતંગના વેપારીઓને ફરીથી રોવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ: વિઘ્નહર્તા હરશે મૂર્તિકારોનું વિઘ્ન ? જુઓ પ્રતિમા બનાવતા કારીગરોની શું છે સ્થિતિ

2 Aug 2021 11:11 AM GMT
કોરોના કાળ વચ્ચે ગણેશ મહોત્સવ માટે મંજૂરી, મૂર્તિકારોને સારા વ્યવસાયની આશા.

તૈયાર રહેજો ! આજ મહિને આવશે કોરોનાની ત્રીજી લહેર: રિપોર્ટ

2 Aug 2021 6:57 AM GMT
ભારતમાં કોરોનાની બીજી લહેર આંશિક શાંત થઈ છે ત્યારે ત્રીજી લહેરની ચેતવણી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે કોરોનાની ત્રીજી...

સુરેન્દ્રનગર: ITIના ઈન્સ્ટ્રક્ટરની માનવતા, કોરોનામાં અનાથ બનેલા બાળકોને આપશે વિના મૂલ્યે શિક્ષણ

9 July 2021 7:30 AM GMT
કોરોનામાં અનાથ બનેલા બાળકોને આપશે વિના મૂલ્યે શિક્ષણ, બાળકોની રોજગારીની જવાબદારી પણ સ્વીકારી.

કચ્છ : ટીમ્બરના ઉદ્યોગના વ્યવસાયકારો મુકાયા ભીંસમાં, લાકડાની માંગમાં થયો ઘટાડો

7 July 2021 8:21 AM GMT
કચ્છ જિલ્લો ટીમ્બર ઉદ્યોગ માટે છે જાણીતો, દેશ અને વિદેશમાં લાકડાની થાય છે આયાત- નિકાસ.

દિલ્હી: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને સૂચના

30 Jun 2021 7:45 AM GMT
સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયની સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે જે-જે લોકોનાં મોત કોરોના વાયરસથી નીપજ્યાં છે સરકાર...

સુરત : 2,500 રૂપિયાના ફીકસ ગ્રેડ પર ભરતી કરાયેલી નર્સોમાં છે રોષ, જુઓ શું છે કારણ

21 Dec 2020 12:02 PM GMT
કોરોનાનો મહામારીમાં જીવના જોખમે કામ કરી રહેલા કોરોના વોરિયર્સ નર્સિંગ સ્ટાફને પૂર્ણ પગાર આપવામાં નહીં આવતા નર્સિંગ સ્ટાફમાં રોષ ફેલાયો છે.રાજ્ય સરકાર...

ગીર સોમનાથ : સુત્રાપાડાના માછીમારો માટે ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ, જુઓ શું છે માહોલ

15 Dec 2020 8:02 AM GMT
ગુજરાતના 1,600 કીમી લાંબા દરિયા કિનારે વસવાટ કરતાં નાના માછીમારોની હાલત વાયુ વાવાઝોડા અને કોરોના વાયરસના કારણે કફોડી બની છે. મોટા વેપારીઓના નાણા...