Connect Gujarat

You Searched For "Farmers news"

સાબરકાંઠા: રાજયમાં ચોમાસાનું આગમન છતા ખેડૂતો બન્યા ચિંતિત,જુઓ શું છે કારણ

26 Jun 2023 10:21 AM GMT
સાબરકાંઠા જીલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી, કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા.

ગીર સોમનાથ: મિનિ ઓઇલમિલની બોલબાલા,સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોની નજર સામે જ નિકળે છે શુદ્ધ સિંગતેલ

18 Jan 2022 8:35 AM GMT
ગીર એટલે મગફળીનો ગઢ મનાય છે ત્યારે 180 થી વધૂ સ્વદેશી તેલઘાણા પર ખેડૂતોએ 1.5 લાખ ડબ્બા સીંગતેલ જાતે જ નજર સામે કઢાવ્યું હતું

છોટાઉદેપુર: સરદાર સુગર ફેક્ટરીમાં ખેડૂતોના રૂ.11.62 કરોડ 14 વર્ષથી ફસાયા, ધરતીપુત્રોમાં ભારે નારાજગી

9 Sep 2021 11:21 AM GMT
છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી, ખેડૂતોના રૂ.11.62 કરોડ 14 વર્ષથી ફસાયા.

ખેડા : ખેડૂતોના પાકને મળ્યું નવું જીવનદાન, સુજલામ સુફલામ યોજના થકી કર્યું પાકનું વાવેતર

2 Sep 2021 8:48 AM GMT
રાજ્યમાં ઘણા સમય પછી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યના ખેડૂતોને કુદરત દ્વારા વરસાદ રૂપી સોનુ વરસતા ખેડૂતના પાકને નવું જીવનદાન મળ્યું છે,...

રાસાયણિક દવાઓ ખેડૂતોના સ્વાસ્થ્ય પર પણ કરે છે અસર, વાંચો ગેરફાયદા

24 Aug 2021 8:53 AM GMT
ભારતની કૃષિ ક્રાંતિમાં સૌથી મહત્વનું યોગદાન રાસાયણિક દવાઓ દ્વારા છોડના રક્ષણનું છે. છોડને જીવાતોથી બચાવવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ પૈકી,...

ભરૂચ : જંબુસર ધારાસભ્ય આવ્યા ખેડૂતોની વ્હારે; ખેતીમાં થયેલ નુકસાની અંગે સી.એમ.ને કરી રજૂઆત

11 Aug 2021 7:30 AM GMT
જંબુસર, આમોદના ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ, ધારાસભ્ય સંજય સોલંકીએ સીએમ રૂપાણીને રૂબરૂ મળી કરી રજૂઆત.

રાજકોટ: ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા; પાક નિષ્ફળ જવાની ભિંતી

10 Aug 2021 12:41 PM GMT
ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા, રાજ્યમાં હજુ સુધી 36.28% વરસાદ નોંધાયો.

પી.એમ.મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. 19,500 કરોડ જમા કરાવ્યા

9 Aug 2021 9:15 AM GMT
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવમા હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી...

PM મોદી થોડા દિવસોમાં 9 કરોડ ખેડૂતોને 19 હજાર કરોડનું વિતરણ કરશે; જાણો શું છે યોજના

4 Aug 2021 9:54 AM GMT
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. 9 ઓગસ્ટના રોજ પીએમ મોદી પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના 9 કરોડ ખેડૂતોને 19,000...

શેરડી પકવતા ખેડુતોનાં બાકી ઋણ મુદ્દે કેન્દ્ર અને 16 રાજ્યને નોટીસ, સુગરમીલોએ નથી ચુકવ્યા રૂ.8 હજાર કરોડ

4 Aug 2021 8:30 AM GMT
સુપ્રીમ કોર્ટે શેરડીના ખેડૂતોના લેણાં અને ભાવ ચૂકવવા માટે તંત્રની માંગણી કરતી અરજી પર કેન્દ્ર સરકાર અને યુપી, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા સહિત 16...

ભરૂચ : કપાસના પાક પર કેમિકલ હુમલાથી ખેડૂતોને વ્યાપક નુકશાન, ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

2 Aug 2021 12:33 PM GMT
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, કપાસ પર કેમિકલ હુમલાના કારણે વ્યાપક નુકશાન.

કચ્છ : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના લલાટે ચિંતાની "લકીરો", માલધારીઓનું અન્ય સ્થળે સ્થળાંતર

29 July 2021 7:29 AM GMT
વરસાદની આગાહી વચ્ચે વરસાદ પાછો ખેંચાયો, વરસાદ નહીં વરસતા ખેડૂતોની મૂંઝવણમાં વધારો.