ગીર સોમનાથ : સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા કાજે સોમનાથ મહાદેવની ષોડશોપચાર પૂજા કરાઈ
ગીર સોમનાથનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા દેશના સેનાના જવાનોની રક્ષા માટે વિશેષ પૂજા અર્ચનાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.