ગીર સોમનાથ : પર્યાવરણના જતન માટે વેરાવળની કામધેનુ ગૌશાળામાં ઔષધીય વૃક્ષોનું વાવેતર કરાયું…
વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કામધેનુ ગૌશાળા પરિસરમાં અરડૂસી, ગળો, આંબળા સહિતના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું